ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:15 PM, 31 August 2026
1/6
ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડનું આધ્યત્મિક, ધાર્મિક અને ઔષધીય દ્રષ્ટિએ અત્યંત વિશેષ મહત્વ છે. લગભગ દરેક ઘરના આંગણામાં કે બાલ્કનીમાં તુલસીનો છોડ જોવા મળે છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે થોડા જ સમયમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે અથવા તો તેની વૃદ્ધિ અટકી જાય છે. પ્રખ્યાત ગાર્ડનિંગ એક્સપર્ટ તરુણ ચોપરાએ તુલસીના છોડને વર્ષભર લીલોછમ અને ઘાટો રાખવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ