બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / If there is a Tulsi plant in this place, remove it today, otherwise Lakshmi will not survive
Last Updated: 06:14 PM, 9 April 2024
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવ્યો છે. જેથી અનેક ઘરોમાં તુલસીનો છોડ આપણને જોવા મળી રહે છે. માન્યતા અનુસાર જેના પણ ઘરમાં તુલસીનો છોડ હોય તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે, તેમના ઘરમાં લોકો હંમેશા સુખી રહેતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીનો છોડ કેવી રીતે અને ક્યાં રાખવો તે પણ જણાવાયુ છે. જો તમે વાસ્તુ મુજબ તુલસી નથી રાખી તો તમને તેની સકારાત્મક ઉર્જાનો ફાયદો નથી મળતો. જેથી અમે તમને વાસ્તુ મુજબ તુલસીને યોગ્ય દિશા અને સ્થાન પર રાખવાનું જણાવીશુ.
ADVERTISEMENT

વધુ વાંચોઃ ભૂલથી પણ ચૈત્રી નવરાત્રીએ આ ચીજોનું સેવન ન કરતા, નહીંતો માતા દેવી થઇ જશે નારાજ
ADVERTISEMENT
આ રીતે રાખો તુલસીનો છોડ
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्म्या धर्मानना देवी देवीदेवमन: प्रिया।।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
तुलसी भूर्महालक्ष्मी: पद्मिनी श्रीर्हरप्रिया।
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.