બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Ajit Jadeja
Last Updated: 05:54 PM, 9 April 2024
નવરાત્રી દરમિયાન માતાજી ક્રોધીત થાય તેવી કોઇ પણ વસ્તુઓનું સેવન નહી કરવું જોઇએ. નહીં તો દેવી માતા ક્રોપાયમાન થશે અને તમને માઠા પરિણામ ભોગવવા પડી શકે છે. ચૈત્રી નવરાત્રીમાં મા શક્તિની ઉપાસના કરવામાં આવે છે. શક્તિ ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ સમયે, દેવીની પૂજા સાથે, વ્યક્તિએ સંયમ પણ રાખવો જોઈએ. નવરાત્રીના નવ દિવસો દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેને ટાળવી જોઈએ. જેના કારણે નવરાત્રી દરમિયાન તમને વિશેષ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે
જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે નવરાત્રી દરમિયાન ચણાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે નવરાત્રીની મહાઅષ્ટમીના દિવસે માતાજીને ચણા, ગોળ અને ખીર ચઢાવવામાં આવે છે. તેથી નવરાત્રિ દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય આ દિવસો દરમિયાન અડદની દાળનું સેવન પણ ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં અડદની દાળને પણ માંસ સમાન માનવામાં આવે છે. તેથી નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ. નવરાત્રીના દિવસોમાં આપણે અળદની દાળ ખાઇસું તો દેવી માતા ક્રોધીત થઇ શકે છે.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન વાસી ભોજનનું આરોગવું ન જોઇએ. તેનાથી ઘરમાં ગરીબી પણ આવે છે. નવરાત્રિ દરમિયાન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. તેને તામસી ખોરાક માનવામાં આવે છે. કહેવાય છે કે નવરાત્રી દરમિયાન ડુંગળી અને લસણનું સેવન કરવાથી શરીરની પવિત્રતા નષ્ટ થઈ જાય છે.
આ બધા સિવાય નવરાત્રિના નવ દિવસ દરમિયાન માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. જેના કારણે દેવી ક્રોધિત થાય છે અને દુષ્ટ શક્તિઓ વાસ કરે છે.સનાતન ધર્મમાં નવરાત્રીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર દેવી દુર્ગાને સમર્પિત માનવામાં આવે છે અને લોકો નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. આ વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. તે જ સમયે, તે રામ નવમી સાથે સમાપ્ત થશે, જે 17 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા