બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Former Chief Minister Vijay Rupani statement Kshatriya society is a forgiving society

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા વિવાદ પર વિજય રૂપાણીનું નિવેદન, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે

Vishal Khamar

Last Updated: 01:42 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે. તેમજ રાજકોટમાં કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી.

ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટીંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીનાં MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

વધુ વાંચોઃ પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરશે તો કોલર પકડતા વાર નહીં લાગે, ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસને કાર્યકર્તા નથી મળતા તેવા સંજોગોમાં ઉમેદવાર ક્યાંથી મળેઃ વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી)
કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર ન કરવા મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસને કાર્યકર્તા નથી મળતા તેવા સંજોગોમાં ઉમેદવાર ક્યાંથી મળે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ