ટ્રિબ્યૂટ / ઈરફાન ખાનના નિધન બાદ દૂરદર્શને કરી મોટી જાહેરાત, આ શો કરશે રિ-ટેલિકાસ્ટ

doordarshan will retelecast irrfan khan serial shrikant

આજનો દિવસ ઇતિહાસમાં યાદ રહી જશે. ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ