બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / benefits of writing shree at home main door

ધર્મ / બસ ઘરના દ્વારે લખી દો આ એક શબ્દ, મળશે આર્થિક તંગીથી છૂટકારો

Arohi

Last Updated: 11:55 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Writing Shree At Home Main Door: આપણા ઘરના દરવાજામાં મોટાભાગે શ્રી કે પછી ઓમ લખેલું હોય છે. એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી આપણી આસપાસ પોઝિટિવ એનર્જી બની રહે છે.

સનાતન ધર્મમાં શ્રી અને ઓમ શબ્દનું ખાસ મહત્વ છે. હિંદૂ ધર્મને માનતા દરેક વ્યક્તિ શ્રી અને ઓમની પૂજા કરે છે. ઓમની પૂજા કરવાથી તમને દરેક પ્રકારની પોઝિટિવ એનર્જી મળે છે. ઘણી વખત એવું થયું હશે કે તમે જોયું હશે કે લોકોના ઘરોની બહાર ઓમ અને શ્રી યંત્ક લગાવેલું હોય છે.  

શ્રી લખવાના લાભ 
ધર્મ ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીનો અર્થ માતા લક્ષ્મી સાથે હોય છે એવું કહેવાય છે કે શ્રીનો અર્થ ધન-સંપત્તિ, સંપદા, વૈભવ સાથે જોડાયેલો છે. એવામાં ઘરના મુખ્ય દ્વાર પર શ્રીનું ચિન્હ બનાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. ધન સાથે જોડાયેલી જો કોઈ સમસ્યા છે તો તે પણ દૂર થઈ જાય છે. 

દેવામાંથી મળે છે છુટકારો 
જો તમે કોઈ પ્રકારની આર્થિક તંગી, દેવા, વધારે ખર્ચથી પરેશાન છો તો તમને તેમાંથી છુટકારો મળી શકે છે. આ ધનમાં વૃદ્ધિનું પ્રતિક હોય છે. તેનાથી શુભ લાભના યોગ પણ બને છે. શ્રી લખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ થાય છે. 

વધુ વાંચો:  સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા

દૂર થાય છે ગ્રહ દોષ 
ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. રાહુના દુષ્પ્રભાવ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘરની દિવાલોમાં રાહુનો નિવાસ થાય છે. શ્રી લખવાથી ઘરમાં ભગવાન વિષ્ણુની કૃપા પણ થાય છે. કારણ કે જ્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે ત્યાં જ ભગવાન વિષ્ણુ પણ રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ