બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / health news health benefits of pot water

હેલ્થ / સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા

Arohi

Last Updated: 08:31 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Pot Water: માટલાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ પાણી ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે, ઈમ્યૂન સિસ્ટમને વધારે છે, ગળાને સ્વસ્થ્ય રાખે છે, પેટના ગેસમાં રાહત આપે છે, બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે. આયર્નની કમીને દૂર કરે છે અને સ્કીન સાથે જોડાયેલી બીમારીઓને પણ દૂર કરવાનું કામ કરે છે.

જો તમે પણ ઠંડુ પાણી પીવાના શોખીન છો તો દેશી ફ્રીજ એટલે કે માટલાના પાણીનું સેવન કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફ્રીજનું પાણી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ વધારે નુકસાન કરે છે. 

કારણ કે તમે ઉનાળામાં ખરા તાપમાંથી ઘરે આવો છો અને ત્યાર બાદ તરત ફ્રિઝનું પાણી પીવો છો. તો આ તમને કોલ્ડ, ગળું ખરાબ થવું અને ફીવર થવા જેવી સમસ્યા ઉભી કરી શકે છે. માટે ફ્રીજ કરતા માટલાનું પાણી પીવું જોઈએ. 

જાણો માટલાનું પાણી પીવાના ફાયદા 
માટલું માટીમાંથી બને જે જે પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ત્યાં જ માટીનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. માટલાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ પાણી ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે, ઈમ્યૂન સિસ્ટમને વધારે છે, ગળાને સ્વસ્થ્ય રાખે છે, પેટના ગેસમાં રાહત આપે છે. 

વધુ વાંચો: જમ્યા બાદ પણ તમને વારેવારે ભૂખ લાગતી હોય તો ચેતજો, આ ગંભીર બીમારીના સંકેત

આટલું જ નહીં માટલાનું પાણી બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે, આયર્નની કમીને દૂર કરે છે અને સ્કીન સાથે જોડાયેલી બીમારીઓને પણ દૂર કરવાનું કામ કરે છે. ત્યાં જ આપણે બધાને ઉનાળામાં ઓછામાં ઓછા 12થી 15 ગ્લાસ પાણીનું સેવન જરૂર કરવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ