બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 08:31 AM, 17 April 2024
જો તમે પણ ઠંડુ પાણી પીવાના શોખીન છો તો દેશી ફ્રીજ એટલે કે માટલાના પાણીનું સેવન કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફ્રીજનું પાણી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ વધારે નુકસાન કરે છે.
કારણ કે તમે ઉનાળામાં ખરા તાપમાંથી ઘરે આવો છો અને ત્યાર બાદ તરત ફ્રિઝનું પાણી પીવો છો. તો આ તમને કોલ્ડ, ગળું ખરાબ થવું અને ફીવર થવા જેવી સમસ્યા ઉભી કરી શકે છે. માટે ફ્રીજ કરતા માટલાનું પાણી પીવું જોઈએ.
જાણો માટલાનું પાણી પીવાના ફાયદા
માટલું માટીમાંથી બને જે જે પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ત્યાં જ માટીનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. માટલાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ પાણી ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે, ઈમ્યૂન સિસ્ટમને વધારે છે, ગળાને સ્વસ્થ્ય રાખે છે, પેટના ગેસમાં રાહત આપે છે.
વધુ વાંચો: જમ્યા બાદ પણ તમને વારેવારે ભૂખ લાગતી હોય તો ચેતજો, આ ગંભીર બીમારીના સંકેત
આટલું જ નહીં માટલાનું પાણી બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે, આયર્નની કમીને દૂર કરે છે અને સ્કીન સાથે જોડાયેલી બીમારીઓને પણ દૂર કરવાનું કામ કરે છે. ત્યાં જ આપણે બધાને ઉનાળામાં ઓછામાં ઓછા 12થી 15 ગ્લાસ પાણીનું સેવન જરૂર કરવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh