બૉયકોટ પર બબાલ / લોકો પનીર પર GST આપશે, તો ફિલ્મો જોવાના પૈસા ક્યાંથી લાવશે: અનુરાગ કશ્યપે વિવાદનો મધપૂડો છંછેડ્યો

anurag kashyap statement on flop film said people pay gst on paneer from where will they bring money for movie

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ લગભગ દરેક મુદ્દે બિન્દાસ પોતાની વાત રજૂ કરવા માટે જાણીતા છે, ત્યારે હવે એક ઈન્ટરવ્યૂ દરમિયાન હિન્દી ફિલ્મો ન ચાલવા પાછળનુ અનોખુ કારણ જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ