ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Anupam Kher Says Shashi Tharoor Sold On Pieces And A Man Grown In Pot Over His Remarks On Atmnirbhar Bharat
ADVERTISEMENT
ADVERTISEMENT
શશિ થરૂરે આત્મનિર્ભર ભારતના અભિયાનને મેક ઇન ઇન્ડિયા અભિયાન ગણાવ્યુ છે. તેમણે પોતાના શાયરાના અંદાજમાં પીએમ મોદીની ટીકા કરતા ટ્વીટ કર્યુ કે,''नए नाम से वही पुराना शेर बेच गए, सपनों के वो फिर से ढेरों ढेर बेच गए...' थरूर ने आखिर में पूछा कि मेक इन इंडिया अब आत्मनिर्भर भारत हो गया, कुछ और भी नया था क्या?''
ADVERTISEMENT
कोहनी पर टिके हुए लोग,
— Anupam Kher (@AnupamPKher) May 13, 2020
टुकड़ों पर बिके हुए लोग!
करते हैं बरगद की बातें,
ये गमले में उगे हुए लोग !! :) https://t.co/Dcnjesrh5U
ADVERTISEMENT
અનુપમ ખેરે શશિ થરૂરના ટ્વીટને રિટ્વીટ કરીને શાયરા જ અંદાજમાં જવાબ આપ્યો હતો. અનુપમ ખેરે લખ્યુ કે, 'कोहनी पर टिके हुए लोग, टुकड़ों पर बिके हुए लोग! करते हैं बरगद की बातें, ये गमले में उगे हुए लोग!!'. જોકે ટ્વીટ પર છેલ્લે અનુપમ ખેરે સ્માઇલી મૂકીને વાતાવરણ થોડું હલ્કુ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
PM મોદીએ કરી 20 લાખ કરોડના પેકેજની જાહેરાત
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટના વચ્ચે ચોથી વખત રાષ્ટ્રના નામ પર સંબોધન કરીને આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, સરકારે આ માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લાવી રહ્યુ છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ બધુવારથી આગામી કેટલાક દિવસોમાં માટે ચરણબદ્ઘ તરીકે પેકેજના વિસ્તુત જાણકારી દેશની સામે રાખશે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 20 કરોડ આ આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ દેશની કુલ GDP ના લગભગ 10 % છે.
સંકળાયેલા મુદ્દાઓ