બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / After this Hanuman Jayanti 6 zodiac signs will be lucky and will get wealth

ધર્મ / હનુમાન જયંતી બાદ આ 6 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, નહીં ખૂટે ધનના ભંડાર

Vishal Khamar

Last Updated: 05:09 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ મુજબ 25 એપ્રિલ 12:07 AM પર શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી 6 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે, તેમને અનેક લાભો થશે.

વૈદિક જ્યોતિષ મુજબ રાશિ પરિવર્તનથી માણસના જીવન પર તેની અસર પડે છે.આ રાશિ પરિવર્તન કેટલાક માટે ફળદાયી તો કેટલાક માટે અશુભ સાબીત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ હનુમાન જયંતી બાદ 6 રાશિના જાતકોનું ભાગ્ય ખૂલશે, કેમ કે 23મી એપ્રિલે હનુમાન જયંતી છે અને 25મી એપ્રિલે 12:07 AM પર શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જે 19 મે સુધી આ રાશિમાં રહેશે. જેથી આ ગોચરથી 6 રાશિ પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે. આવો જાણીયે તે 6 રાશિ વિશે જેનો ભાગ્યોદયની સાથે ધનલાભ થવાનો છે.

 મેષ 
શુક્રના ગોચરથી મેષ રાશિવાળા લોકોને ફાયદો થશે. જે લોકો અવિવાહીત છે તેમના લગ્ન નક્કી થઈ શકે છે. પત્ની પક્ષમાંથી મદદ મળી શકે છે. આ દરમિયાન પ્રેમ પણ મળી શકે છે. અટકેલા કામ થઈ શકે છે. સરકારી કામ મળવાની સંભાવના

કર્ક
કર્ક રાશિના લોકોના આ દરમિયાન સારા દિવસો પસાર થશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે. તમારો યશ વધશે. જો તમે બિઝનેશ કરો છો તો તેમાં વિકાસ થઈ શકે છે. નવી ગાડી ખરીદી શકો છો. વિદેશમાં જવાનું સ્વપ્ન પુરુ થઈ શકે છે.

સિંહ
આ રાશિના જાતકોને સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારો યશ વધશે, તમે લીધેલા નિર્ણયનો આદર થશે. સરકારી કામ મેળવવા માંગો છો તો તેના માટે પુરતા પ્રયાસ કરવા,સફળતા મળશે. પૂજામાં મન લાગશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે.

તુલા
સરકારી નોકરી માટે પ્રયાસ કરવો, તમને સારા પરિણામ મળી શકે છે. શિક્ષણ અને બીજા કોમ્પિટીશનમાં સફળતા મળી શકે છે. તુલા રાશિના લોકોના લગ્નની પણ વાત નક્કી થઈ શકે છે.

ધન
ધન રાશિના લોકોને સફળતા મળશે. શિક્ષણ સહિતના કોમ્પિટીશનમાં સફળતા મળશે. લવ મેરેજ કરવા માટે અનુકુળ સમય. જે લોકો નવુ કામ શરુ કરવા માંગે છે તેમના માટે પણ આ સમય શુભ, નોકરી કરતા લોકોને બોસ સાથે સંબંધો સારા બનશે. 

વધુ વાંચોઃ બસ ઘરના દ્વારે લખી દો આ એક શબ્દ, મળશે આર્થિક તંગીથી છૂટકારો

મકર 
જો તમે પ્રોપર્ટી કે નવી ગાડી ખરીદવા માંગો છો તો તમને સફળતા મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા વિવાદ સોલ્વ થઈ શકે છે. જે લોકો પોલિટીક્સ સાથે જોડાયેલા છે તેમના માટે સારો સમય રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ