બોલિવૂડ / જો મેં કોઈનું દિલ દુભાવ્યું છે તો મને દુખ છે, પણ...: આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની રીલીઝ પહેલા આપ્યું મોટું નિવેદન

aamir khan reaction on laal singh chaddha boycott trend

બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવા માટે કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેંડ ચાલી રહ્યો છે, ત્યારે હવે આમિર ખાને આ બાબતને લઈને પોતાનું રિએક્શન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ