ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન પર ભદ્રાકાળમાં કેમ નથી બાંધતા રાખડી? શૂર્પણખા-રાવણ સાથે જોડાયેલું છે રહસ્ય!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / રક્ષાબંધન પર ભદ્રાકાળમાં કેમ નથી બાંધતા રાખડી? શૂર્પણખા-રાવણ સાથે જોડાયેલું છે રહસ્ય!

Last Updated: 11:45 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્રમાં રક્ષાબંધન પર 'ભદ્રા કાળ' નુ ધ્યાનમાં રાખવું જરૂરી માનવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર, શૂર્પણખાએ રાવણને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જેના પરિણામે સમગ્ર રાવણ કુળનો વિનાશ થયો હતો.

1/7

photoStories-logo

1. રક્ષાબંધન પર ભદ્રાકાળમાં કેમ નથી બાંધતા રાખડી? શૂર્પણખા-રાવણ સાથે જોડાયેલું છે રહસ્ય!

શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, શૂર્પણખાએ રાવણને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જેના પરિણામે સમગ્ર રાવણ કુળનો વિનાશ થયો હતો. જ્યોતિષશાસ્ત્ર અને શાસ્ત્રોમાં ભદ્રા કાળ દરમિયાન કોઈ પણ મંગળ કે શુભ કાર્ય કરવાની સખત મનાઈ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રક્ષાબંધને ભદ્રા કાળમાં કેમ નથી બાંધવામાં આવતી રાખડી?

સનાતન પરંપરામાં ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવારનું ખૂબ જ ધાર્મિક અને આધ્યત્મિક મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે કલાઈ પર રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ તેની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં રક્ષાબંધન પર 'ભદ્રા કાળ' નુ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી માનવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. તહેવારોમાં ભદ્રા કાળનો ત્યાગ કરવો જ જોઈએ

શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, "ભદ્રાયાં દ્વે ન કર્તવ્યે શ્રાવણી ફાલ્ગુની તથા।" — (મુહૂર્તમાર્તંડ) એટલે કે શ્રાવણી (રક્ષાબંધન) અને ફાલ્ગુની (હોલિકા દહન) આ બે તહેવારોમાં ભદ્રા કાળનો ત્યાગ કરવો જ જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કોણ છે ભદ્રા અને કેવું છે તેમનું સ્વરૂપ?

જ્યોતિષ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભદ્રાને સૂર્યદેવના પુત્રી અને શનિદેવના બહેન માનવામાં આવ્યા છે. તેમનો સ્વભાવ અત્યંત ઉગ્ર અને વિનાશકારી માનવામાં આવે છે. આ જ કારણે ભદ્રા કાળ દરમિયાન કરવામાં આવેલું કોઈ પણ શુક્ર કે મંગળ કાર્ય સફળ થતું નથી અને તેનું વિપરીત પરિણામ ભોગવવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. રાવણ અને શૂર્પણખાની પૌરાણિક કથા

ભદ્રા કાળમાં રાખડી ન બાંધવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે લંકાપતિ રાવણની બહેન શૂરપણખાએ તેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી. આ અશુભ મુહૂર્તના પ્રભાવથી રાવણનો અહંકાર વધ્યો અને અંતે તેના સમગ્ર કુળનો વિનાશ થયો. આ જ કારણોસર રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો હોય ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવાનું ટાળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ભદ્રા કાળ દરમિયાન આ કાર્યો ન કરવા

ભદ્રા કાળ દરમિયાન આ કાર્યો વર્જિત છે. રક્ષાબંધન પર રાખડી બાંધવા ઉપરાંત ભદ્રા કાળમાં નીચે મુજબના શુભ કાર્યો પણ ન કરવા જોઈએ. વિવાહ, સગાઈ, મુંડન, અને નામકરણ સંસ્કાર, નવા મકાનનો પાયો નાખવો, ભૂમિ પૂજન કરવું કે ગૃહ પ્રવેશ કરવો નવો બિઝનેસ શરૂ કરવો કે નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. નોંધ

આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RakhiFestival BhadraKaal Rakshabandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ