ધર્મ / દરેક પ્રસંગમાં અગ્રસ્થાને કેમ ગણપતિ બાપા?

Why Ganapati Bapa on the forefront in every occasion?

વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી અને ગુજરાતીમાં ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ