ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું, લોકોએ એંગલને પકડી રાખતા દુર્ઘટના ટળી, 5 ઈજાગ્રસ્ત
Last Updated: 10:16 PM, 15 September 2026
ADVERTISEMENT
તરણેતર મેળામાં એક મોટી દુર્ઘટના બનતા રહી હતી. હકીકતમાં મોતના કૂવામાં સ્ટેજ પાસેની લોખંડની મોટી એંગલ તૂટી પડી હતી જેને અડફેટ આવતાં 5 લોકોને ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT
લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી
કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે મેળામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બનાવથી મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ
વઢવાણના મેળામાં રાઇડ પરથી પડતાં 12 વર્ષની સગીરાનું મોત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગત 7 સપ્ટેમ્બરના રોજ વઢવાણના મેળામાં રાઇડ પરથી પડી જવાથી 12 વર્ષની નિહારિકા પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. આટલી મોટી ઘાતક ઘટના બન્યા છતાં તરણેતરના મેળામાં સરકારી નિયમો નેવે મૂકીને રાઇડો શરૂ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.