વિજયાદશમી / શું તમે જાણો છો રાવણ આ ગામનો જમાઈ હતો, અહીં મંદિર પણ આવેલું છે

Unknown Fact of Ramayan and Ravan Mandodari

આજે દશેરાનું પર્વ છે. ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સત્ય પર અસત્ય ના વિજયનું આ પર્વ છે, રાવણને અસત્ય ના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યો છે પણ એ હકીકત છે કે રાવણ એક વિદ્વાન બ્રાહ્મણ અને પ્રખર શિવભક્ત હતો. ભલે આજે રાવણ દહન થતું પણ ભારત અને શ્રીલંકામાં અનેક એવી જગ્યા છે કે ત્યાં રાવણની આજેય પૂજા થાય છે રાવણ દહન નથી થઈ રહ્યું. આવો જાણીએ દશાનનની દસ અજાણી વાતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ