ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:37 PM, 13 September 2026
1/5
મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે આવેલા GSB સેવા મંડળના મહાગણપતિને દેશના સૌથી ધનાઢ્ય ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો મહોત્સવ 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે અને આ પંડાલમાં ભગવાનની મૂર્તિને 66 કિલોથી વધુ સોના તથા 335 કિલો ચાંદી અને કિંમતી રત્નોથી સજાવવામાં આવી છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
GSB મહાગણપતિની ઓળખ માત્ર સોના-ચાંદીની ચમકથી જ નથી. અહીંની વૈદિક પરંપરા, નિયમિત પૂજા, સેવા ભાવના અને હજારો ભક્તો માટે દરરોજ થતું અન્નદાન તેની સાચી ઓળખ છે. જેમાં મંડળ FDAના તમામ નિયમોનું પાલન કરીને ભક્તો અને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરે છે. દાન અને અન્નદાનની પરંપરા અહીંની મુખ્ય પ્રાથમિકતા છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ