ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / હરતાલિકા ત્રીજ પર ક્યારે કરવી પૂજા? જાણો શુભ મુહૂર્ત અને પારણાનો સાચો સમય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / હરતાલિકા ત્રીજ પર ક્યારે કરવી પૂજા? જાણો શુભ મુહૂર્ત અને પારણાનો સાચો સમય

Last Updated: 09:01 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હરતાલિકા તીજ 14 સપ્ટેમ્બરે સોમવારે આવશે જે દિવસે ગણેશ ચતુર્થી અને ભદ્રા કાળ પણ છે. પણ પૂજા પર કોઈ અસર નહીં થાય. ચાલો તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. હરતાલિકા તીજ

આ વર્ષે હરતાલિકા તીજનું વ્રત 14 સપ્ટેમ્બરે સોમવારે પાળવામાં આવશે. હિન્દુ પંચાંગ મુજબ ભાદો શુક્લ તૃતીયા તિથિ 13 સપ્ટેમ્બરે સવારે 7:08 થી શરૂ થશે અને 14 સપ્ટેમ્બરે સવારે 7: 06 પૂરી થશે. ઉદયા તિથિના આધારે વ્રત સોમવારે જ રાખવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્યારે છે હરતાલિકા તીજ?

આ વર્ષે હરતાલિકા તીજ ખાસ સંયોગ સાથે આવી રહી છે. સોમવાર ભગવાન શિવનો પ્રિય વાર છે અને તે જ દિવસે ગણેશ ચતુર્થી પણ છે અને સાથે ભદ્રાનો પ્રભાવ પણ રહેશે. દ્રિક પંચાંગ અનુસાર 14 સપ્ટેમ્બરે સાંજે 7:20 થી ભદ્રા કાળ શરૂ થશે અને 15 સપ્ટેમ્બરે સવારે 06:06 પુરો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પારણા

ઘણા લોકોને ચિંતા છે કે સાંજની પૂજા અને બીજા દિવસે પારણા વખતે ભદ્રા હોવાથી અડચણ આવશે કે કેમ. જ્યોતિષીઓના મતે આ ભદ્રા પૃથ્વી લોક પર નહીં હોય તેથી વ્રત પર કોઈ અસર નહીં પડે. 14 સપ્ટેમ્બરે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરી શકાય અને બીજા દિવસે સવારે અબૂઝ મુહૂર્તમાં પારણું કરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પૂજા માટેના શુભ મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:32થી 5:19 સુધી, સર્વોત્તમ મુહૂર્ત – 6:05થી 7:06 સુધી, બપોરની પૂજા – 11:52 થી 12:41 સુધી, સાંજની પૂજા –6:28 થી 6:28 સુધી, પારણાનો સમય – 15 સપ્ટેમ્બરે સૂર્યોદયથી સવારે 7:44 સુધી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ રીતે કરો પૂજા

પૂજા વિધિમાં સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો. ભગવાન શિવ અને મા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરો. દિવસભર મંત્ર, પૂજા અને કથા સાંભળો. સાંજે માટીમાંથી શિવ-પાર્વતી અને ગોબરમાંથી ગણપતિની મૂર્તિ બનાવીને પ્રદોષ કાળમાં પૂજા કરો. સુહાગન સ્ત્રીઓ સોળ શણગાર કરે અને મા પાર્વતીને પણ શણગારની સામગ્રી અર્પણ કરે. નવા વસ્ત્રો, બાંસનું સૂપ-ડલિયું, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ અને સફેદ મીઠાઈનું ભોગ લગાડો. અંતે આરતી ઉતારો, કથા સાંભળો અને મંત્રોનું જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Udaya Tithi Lord Shiva Hartalika Teej
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ