ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Rathyatra / the-33rd-rath-yatra-s-preparations-in-bhavnagar

NULL / ભાવનગર: 33મી રથયાત્રાની તડામાર તૈયારીઓ અખાડામાં જોવા મળશે નવા કરતબ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભાવનગરમાં આગામી અષાઢી બીજના દિવસે ભાગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. ત્યારે રથયાત્રાને લઈને ભાવનગરમાં પણ તૈયારાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

મહત્વનું છે કે ભાવનગરના યુવકો અખાડાના માધ્યમથી પોતાના શરીરના કૌશલ્ય લોકોને બતાવતા હોય છે અને તેમના આકરતૂતો જોઈ ને લોકો આફરીન થતા હોય છે. ત્યારે યુવકો છેલ્લા 1 મહિનાથી આ કસરતના દાવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. 

ભાવનગરના યુવકો દરરોજ રાત્રીના લાઠીદાવ સળગતી રિંગ માંથી શરીર ને પસાર કરવું તેમજ તલવાર દાવ અને લાઠીદાવની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ યુવકો ના દાવ જોવા માટે લોકો મોટી સંખ્યામાં રતાહયતરમાં જોડાય છે 

18 કિલો મીટરના રૂટમા થનારી રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા યુવકો અખાડાનું પ્રદર્શન કરશે અને લોકોને આકર્ષિતત કરવા માટે અવનવા કસરતી કરતબો કરશે. જેના માટે આ યુવકોએ તનતોડ મહેનત કરી છે. તો આ અખાડામાં 50 થી વધુ યુવકો રથયાત્રામાં જોડાઈને પોતાનો હુન્નર બતાવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ