ધર્મ / શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ

Shravan mass Shivling Billipatra Significance

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે. બીલીપત્રમાં હંમેશાં ત્રણ પાંદડાના સમૂહથી બનેલું એક સંપૂર્ણ બીલીપત્રનું દળ મનાય છે. જેને ભગવાન બ્રહ્મા, વિષ્ણું, શિવ એવા ત્રિદેવની સાંકેતિક સંજ્ઞા રૂપી કહેવાય છે. બહોળી સંખ્યામાં ભક્તો હોય અને શિવજીની પુજા માટે બીલીપત્ર ઓછા હોય અથવા બીલીપત્રના દળ ઓછા હોય ત્યારે શિવજીને અર્પિત કરાયેલા બીલીપત્રને સાદા પાણીથી ધોઇ સાફ કરીને સ્વચ્છ કપડાથી લૂછી કોરા કરીને એના એજ બીલીપત્ર ફરી શિવજીને અર્પણ કરી શકાય છે. જેને પહેલાં જેટલા જ પવિત્ર માનવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ