ધર્મ / ભાગ્ય ચમકાવશે બીલીપત્રના આ સરળ ઉપાય, શ્રાવણ મહીનામાં કરો પ્રયોગ

sawan 2019 bel patra upay astro remedies totke for success in life

શ્રાવણનો મહીનો ભગવાન શિવને સમર્પિત હોય છે. આ આખો મહીનો ભક્તો દેશના તમામ શિવમંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવા માટે ભારી સંખ્યામાં ઉમટે છે. લોકો હરિદ્વાર સહિત ઘણા તીર્થ સ્થળોથી ગંગાનું પવિત્ર જળ લાવીને શિવનો અભિષેક કરે છે અને તેમની આરાધના કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ