ધર્મ / મંદિરમાં રાખવામાં આવેલ મૂર્તિ-તસવીર અચાનક તુટી જાય તો તાત્કાલિત કરો આ કામ

religion vastu tips about god and goddess statues in the home

ઇશ્વર એક એવી શક્તિ છે જેની આપણે ખુબ જ અટૂટ ભાવે પૂજા કરીએ છીએ. ઇશ્વર આપણી તમામ સમસ્ચાઓને ખતમ કરવાની ક્ષમતા રાખે છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે મંદિર જઇએ છીએ અને ઘરમાં જ મંદિર બનાવી વિભિન્ન ભગવાનોની મૂર્તિ અથવા તસવીર રાખીએ છીએ. જ્યારે વાસ્તુ અનુસાર મૂર્તિઓ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ