નવી મોંઘવારી / નવા વર્ષે મોદી સરકાર વધારશે રેલવે ટિકિટના ભાવ, જાણો કઈ તારીખથી થશે લાગૂ

Modi government will increase railway ticket prices in the new year, find out from which date it will be implemented

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે અટકેલી ટ્રેનોનું કામકાજ ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ ટ્રેનો દોડતા પહેલા 6 જાન્યુઆરીથી ઘણી ટ્રેનોના ભાડામાં વધારો થવાનો છે. આ સાથે સીટ રિઝર્વેશન ફરજિયાત બનશે કારણ કે તેનાથી મુસાફરોની સંખ્યા પરનું દબાણ ઓછું થશે.

બ્રેકિંગ ન્યૂઝ