ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:28 PM, 19 September 2026
1/6
જ્યોતિષ શાસ્ત્રમાં ધન, વૈભવ, સૌંદર્ય અને ભૌતિક સુખોના દાતા માનવામાં આવતા દૈત્યગુરુ શુક્ર દેવ ટૂંક સમયમાં પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. શુક્ર દેવ 23 સપ્ટેમ્બરે અસ્ત થશે અને સતત 37 દિવસ સુધી આ જ સ્થિતિમાં રહ્યા બાદ 30 ઓક્ટોબરે પુનઃ ઉદિત થશે. આ દરમિયાન 3 ઓક્ટોબરે શુક્ર વક્રી એટલે કે ઊંધી ચાલે પણ ચાલશે. જ્યોતિષીઓના મતે શુક્રની આ વિશેષ ખગોળીય સ્થિતિ 4 રાશિના જાતકો માટે કિસ્મતનો તાળો ખોલનારી સાબિત થશે.
2/6
શુક્રનું અસ્ત થવું વૃષભ રાશિના જાતકો માટે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. લાંબા સમયથી અટકેલા કે ફસાયેલા નાણાં પરત મળવાની મજબૂત શક્યતાઓ છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું કે વાહન-પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળા દરમિયાન યોજનાઓ સફળ થશે. નોકરીયાત વર્ગના કામની પ્રશંસા થશે અને પરિવાામમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
ADVERTISEMENT
3/6
4/6
શુક્રનું આ ગોચર તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને વ્યક્તિત્વમાં નિખાર લાવશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ફેશન, મીડિયા, આર્ટ્સ, ડિઝાઇનીંગ અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ખાસ ઓળખ અને આર્થિક લાભ મળશે. આ સિવાય પેતૃક સંપત્તિને લગતા જૂના વિવાદો ઉકેલાતા આર્થિક રાહત અનુભવાશે.
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ