બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાસ્તવમાં રેલ્વે પોલીસને ભિખારીના ઝૂંપડામાંથી કોથળા અને થેલીઓ મળી જેમાં લગભગ 1.77 લાખ રૂપિયાના સિક્કા અને રોકડ હતી, જેણે ગણવામાં પોલીસને આઠ કલાકનો સમય લાગ્યો.
ADVERTISEMENT
Mumbai: A fixed deposit of Rs 8.77 lakhs & around Rs 1.5 lakhs of cash (mostly coins) recovered by police from the residence of a beggar Burju Chandra Azad in Govandi, who died in an accident while trying to cross a railway track. pic.twitter.com/44ICDXnXTM
— ANI (@ANI) October 7, 2019
ADVERTISEMENT
એટલું જ નહી ભિખારીના ઘરમાંથી બેંકની પાસ બુક મળી, જેમાં કુલ 8.77 લાખ રૂપિયા જમા હોવાની રસીદ મળી. ભિખારીની ઓળખ બિરડીચંદ આઝાદના રૂપે થઇ હતી. કહેવાઇ રહ્યુ છે કે, આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો.
શુક્રવારે રેલ્વે લાઇન ક્રોસ કરતા સમયે તેની ટ્રેનની ટક્કરથી મોત થઇ. રેલ્વે પોલીસને ભિખારી આઝાદની ઝૂંપડીમાંથી આધાર કાર્ડ, પેન કાર્ડ અને સીનિયર સિટિઝન કાર્ડ મળ્યુ, જેના પર રાજસ્થાનનું એડ્રેસ હતુ.
ADVERTISEMENT

ભિખારીના પડોશીઓ અનુસાર, ભિખારી આઝાદની સાથે પહેલા તેમનો પરિવાર પણ રહેતો હતો, પરંતુ આ પછી પરિવાર ચાલ્યો ગયો અને પછી એકલા અહીંયા રહી ગયા. જીવન પસાર કરવા માટે તેઓ ભીખ માંગી રહ્યા હતા.
ADVERTISEMENT
હાલમાં પોલિસે ભિખારીને ઘરથી મળેલા રૂપિયાને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આધાર કાર્ડ પર તેમના સરનામાની મદદથી તેમના પરિવારને શોધવા માટે રેલ્વે પોલીસ રવાના થઇ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.