બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / Extra / mamta-banerjee-s-government-hearing-on-murthy-s-dissolution-in-west-bengal

NULL / મમતા સરકારના પ્રતિબંધના નિર્ણયને હાઇકોર્ટે ફગાવી દિધો મોહરમના દિવસે થઇ શકશે મૂર્તિ વિસર્જન

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કોલકાતાઃ પ.બંગાળમાં મૂર્તિ વિસર્જનના મામલે કોલકાતા હાઇકોર્ટ દ્રારા મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દેવાયો છે. કોર્ટે મોહરમના દિવસે વિસર્જન પર પ્રતિબંધ હટાવી દિધો છે.

પ.બંગાળમાં મૂર્તિ વિસર્જન મામે કોલકાતા હાઇકોર્ટે ફરી એક વાર મમતા બેનર્જી સરકારની ઝાટકણી કાઢી હતી. ગુરૂવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે પ્રતિબંધ લગાવવો સૌથી છેલ્લો વિકલ્પ છે. કોર્ટે કહ્યું કે છેલ્લો વિકલ્પ સૌથી પહેલા કેમ સરકારે એકપછીએક પધ્ધતિસર ડગલા ભરવા પડશે.

હાઇકોર્ટે કહ્યું કે સરકારને પ્રતિબંધ લગાવવો છે તો દરેક પર કેમ નહીં. હાઇકોર્ટે કહ્યું કે સરકાર વગર આધારે અધિકારનો ઉપયોગ કરી રહી છે. હાઇકોર્ટે કહ્યું કે સરકાર કેલેન્ડરને નથી બદલતી કારણ કે તમે સત્તામાં છો એટલા માટે બે દિવસ માટે બળપૂર્વક આસ્થા પર તમે પ્રતિબંધ ના લગાવી શકો. સરકારને દરેક પરિસ્થિતી માટે તૈયાર રહેવું પડશે.

ત્યારે સરકારના વકીલે કોર્ટમાં કહ્યું કે શું સરકારને કાયદાકીય વ્યવસ્થાનો અધિકાર નથી. વકીલે કહ્યું કે કાયદા વ્યવસ્થા બગડી તો તેનું જવાબદાર કોણ.

આ પહેલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મમતા બેનર્જીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકાર પર ટિપ્પણી કરતા કહ્યું હતું. કે તમે બે સમાજ વચ્ચે તિરાડ ઉભી કેમ કરી રહ્યા છો. દુર્ગા પૂજા અને મહોરમને લઈને રાજ્યમાં ક્યારેય આવી સ્થિતિ નથી ઉભી થઈ. એ લોકોને સાથે રહેવા દો. 

મહત્વનું છે કે હાઈકોર્ટની દખલઅંદાજી બાદ મમતા બેનર્જી સરકારે મૂર્તિ વિસર્જનની નક્કી સમય સીમા બદલીને વિજયા દશમીની રાત્રે 6 વાગ્યા સુધીની રાખી હતી. જે વધારીને 10 કલાક સુધીની કરી દીધી છે. વિસર્જન પર પ્રતિબંધ મુદ્દે કોલકાતા હાઈકોર્ટમાં મમતા બેનર્જી વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ