ચૂંટણી / PM બન્યાં બાદ પ્રથમ વખત આ કામ કરશે નરેન્દ્ર મોદી

Lok Sabha Election 2019: PM Modi to visit ayodhya on may 1 and address election rally

મે 2014માં પ્રધાનમંત્રી બન્યાં બાદથી હજી સુધી મોદી ક્યારેય અયોધ્યા નથી ગયાં. તમને જણાવી દઇએ કે ફૈઝાબાદ લોકસભા સીટ પર પાંચમા શરણ અંતર્ગત 6મેંનાં રોજ મતદાન યોજાવાનું છે. હાલમાં આ સીટથી બીજેપીનાં લલ્લુ સિંહ સાંસદ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ