ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
સુંદર કાંડ અથવા ગીતા ઓશીકા નીચે રાખવાથી થાય છે ફાયદો
ADVERTISEMENT

એવું માનવામાં આવે છે કે જો તમે રાત્રે ઓશીકા નીચે ગીતા અથવા સુંદરકાંડ રાખીને સૂઈ જાઓ તો તે તમને સારી ઊંઘ આવે છે અને તમારા કાર્યમાં પ્રગતિ પણ કરી શકો છો. આ સાથે જ કાર્યક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
મૂળાનો પ્રયોગ છે ફાયદાકારક

ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં મૂળાના ઉપાયને પણ ખાસ ગણવામાં આવે છે. કહેવાય છે કે, જો કોઇ વ્યક્તિ રાતે ઓશીકા નીચે મૂળો રાખીને સૂવાથી અને સવારે વહેલા ઉઠીને તે મૂળાને શિવલિંગ પર ચઢાવવાથી રાહુનો દોષ દૂર થાય છે.
પતિ-પત્નીના અણબનાવનો અકસીર ઇલાજ
ADVERTISEMENT
પતિ-પત્નીના સંબંધો સારા ન ચાલી રહ્યા હોય તે તે સમયે મંગળવારની રાતે મગ અને દાળને કોઈ લીલા રંગના કપડામાં બાંધીને ઓશીકા નીચે રાખવું જોઇએ. બીજા દિવસે આ કપડાને કોઇ કન્યાને દાન કરવું અથવા દુર્ગા મંદિરમાં રાખવું. આ ઉપાય કરવાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે અને તેનાથી તમારી ઉંમરમાં પણ વધારો થાય છે.

ADVERTISEMENT
રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં જળ રાખીને સૂઇ જવું ત્યારબાદ બીજે દિવસે સવારે તે જળથી પોતાનો ચહેરો સાફ કરવો. જેનાથી તમારા ચહેરા પર ચમક જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો