ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના ભોગમાં તુલસીનું પાન કેમ જરૂરી? જાણો ધાર્મિક માન્યતા અને તેનું ખાસ મહત્વ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના ભોગમાં તુલસીનું પાન કેમ જરૂરી? જાણો ધાર્મિક માન્યતા અને તેનું ખાસ મહત્વ

Last Updated: 10:57 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ભોગ તુલસીપત્ર વિના અધૂરા ગણાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ જન્માષ્ટમીના પ્રસાદમાં તુલસીનું પાન મુકવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

1/6

photoStories-logo

1. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના ભોગમાં તુલસીનું પાન કેમ જરૂરી? જાણો ધાર્મિક માન્યતા અને તેનું ખાસ મહત્વ

દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાદરવા સુદ આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તુલસીના પાન વગર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અધૂરી માનવામાં આવે

જન્માષ્ટમી પર ભક્તો ઉપવાસ રાખીને રાત્રે 12 વાગ્યે બાલ ગોપાલનો જન્મોત્સવ ઉજવે છે અને માખણ-મિશ્રી સહિત પંજીરી અને છપ્પન ભોગ અર્પણ કરે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર, તુલસીના પાન (તુલસીદલ) વગર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ભોગ અધૂરા માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. તુલસી અને શ્રીકૃષ્ણનો પૌરાણિક સંબંધ

હિંદુ ધર્મ અને શાસ્ત્રોમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે અને તેમને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુ ભગવાનનો જ અવતાર હોવાથી તેમને પણ વિષ્ણુજીની જેમ તુલસી અતિ પ્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલસીના પાન વગર ભોગ અધૂરો

શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તમે ભગવાન સમક્ષ ગમે તેટલી ઉત્તમ વાનગીઓ કે મીઠાઈઓ ધરાવો, પરંતુ જો તેમાં તુલસીનું પાન ઉમેરવામાં ન આવે તો ભગવાન તે ભોગ સ્વીકારતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શાસ્ત્રોમાં તુલસીનું મહાત્મ્ય

સ્કંદ પુરાણના એક શ્લોક અનુસાર, શ્રીહરિને તુલસી વગર અર્પણ કરવામાં આવેલું કોઈપણ દાન કે ભોગ નિષ્ફળ નીવડે છે. આ ઉપરાંત, પદ્મ પુરાણમાં તુલસીજીનું એક નામ 'વૃંદા' જણાવવામાં આવ્યું છે, જેમના નામ પરથી પવિત્ર ધામ 'વૃંદાવન' નામ પડ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તુલસીનું સ્થાન સર્વોપરી

આ સાથે જ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના વિવાહ પણ તુલસીજી સાથે થયા હોવાથી દરેક શુભ પ્રસંગે અને પૂજા-અર્ચનામાં તુલસીનું સ્થાન સર્વોપરી રહે છે. તેથી જ જન્માષ્ટમીના પ્રસાદ, માખણ કે પંજીરીમાં તુલસીપત્ર મુકવું અનિવાર્ય માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami2026 KrishnaJanmashtami Tulsi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ