નસીબ / રાનૂ મંડલની તો કિસ્મત બદલાઈ ગઈ પરંતુ આ ગીતના ગીતકારની હાલત દયનીય, પાસે સ્માર્ટફોન પણ નથી

Famous lyricist Santosh Anand Live anonymously today

લતા મંગેશકરના ગીત 'એક પ્યાર કા નગ્મા હૈ' ગાઈને માયાનગરી તરફના રસ્તે આગળ વધેલ રેનૂ મંડળ આજે સ્ટાર બની ગયેલ છે પરંતુ આ ગીત સાથે સંકળાયેલ વ્યક્તિ હજી પણ સંઘર્ષથી ભરેલું જીવન જીવવા માટે મજબૂર છે. આ ભવ્ય ગીતને પોતાનો અવાજ આપનાર રાનૂ મંડળ આજે સારી સ્થિતિમાં છે, પરંતુ આ ગીત લખનારા સંતોષ આનંદ આજેપણ ગુમનામ જીવન જીવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ