ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મહાલક્ષ્મી વ્રત રહેતા પહેલાં જાણો 16 ગાંઠોનું મહત્વ, લક્ષ્મી પૂજા સાથે જોડાયેલી છે આ ખાસ માન્યતા

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષશાસ્ત્ર / મહાલક્ષ્મી વ્રત રહેતા પહેલાં જાણો 16 ગાંઠોનું મહત્વ, લક્ષ્મી પૂજા સાથે જોડાયેલી છે આ ખાસ માન્યતા

Last Updated: 05:38 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mahalaxmi Vrat 2026: મહાલક્ષ્મી વ્રત દરમિયાન 16 ગાંઠવાળા રક્ષાસૂત્રનું વિશેષ મહત્વ છે. તે દેવી લક્ષ્મીના વિવિધ સ્વરૂપો અને 16 દિવસના ઉપવાસ સાથે સંકળાયેલું છે. આ દોરાને દેવી લક્ષ્મીની કૃપા, રક્ષણ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને વિધિ-વિધાનથી તૈયાર કરીને પૂજા કરવામાં આવે છે.

1/5

photoStories-logo

1. મહત્વપૂર્ણ વ્રત

મહાલક્ષ્મી વ્રતને દેવી લક્ષ્મીને સમર્પિત એક મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે. આ 16 દિવસના તહેવાર દરમિયાન, ભક્તો ધાર્મિક વિધિ-વિધાન સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને તેમના ઘરોમાં તેમની સ્થાપના કરે છે. દેવી લક્ષ્મી માટે ઉપવાસ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મહાલક્ષ્મી વ્રત દરમિયાન 16 ગાંઠોનું મહત્વ?

મહાલક્ષ્મી વ્રત દરમિયાન લાલ કે પીળા દોરામાં 16 ગાંઠ બાંધવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ગાંઠો દેવી લક્ષ્મીના વિવિધ સ્વરૂપો અને 16 દિવસના ઉપવાસ સાથે સંકળાયેલી છે. દેવી લક્ષ્મીને સમર્પિત મંત્રોનો જાપ કરવામાં આવે છે અને દરેક ગાંઠ બાંધતી વખતે દેવીના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઉપવાસ પૂર્ણ થયા પછી દોરો કેવી રીતે પહેરવો?

મહાલક્ષ્મી વ્રત પૂર્ણ થયા પછી આ 16 ગાંઠનું રક્ષાસૂત્ર કળશના વિસર્જન સાથે વિસર્જીત પણ કરી શકાય છે અને રક્ષાસુત્ર ધારણ પણ કરી શકાય છે. સામાન્ય રીતે પુરુષો આ દોરાને જમણા કાંડા પર અને સ્ત્રીઓ ડાબી બાજુ બાંધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 16 ગાંઠનો દોરો શેનું પ્રતીક?

આ 16 ગાંઠનું રક્ષાસૂત્ર રક્ષણ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ તે ભક્તને દેવી લક્ષ્મી તરફથી આશીર્વાદ અને રક્ષણ સુનિશ્ચિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Puja Rakshasutra Mahalakshmi Vrat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ