રિલેશનશિપ / નવરાત્રીમાં આ કારણથી કપલ્સે ના કરવું જોઇએ SEX

Advice for couples: No sex during Navratri

નવરાત્રીના નવ દિવસોનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહ્યું છે. એવી માન્યતા છે કે, આ દિવસમાં આધ્યાત્મિક ઉર્જાનો વિકાસ કરવો સહજ હોય છે. તેની પાછળનું એક કારણ છે 9 દિવસોમાં પોતાના 9 રૂપની સાથે ધરતી પર વસવાટ કરે છે. એટલા માટે આદિકાળથી 9 દિવસ સુધી શક્તિની ઉપાસના કરવાનું વિશેષ મહાત્મય છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ