બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ સરકારી યોજના છે ફાયદાકારક, 436 રૂપિયામાં મળશે લાખોનું વીમાં કવચ!
Last Updated: 12:09 AM, 3 November 2025
દેશમાં કરોડોની સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો રહે છે. જ્યારે કોઈ આવા પરિવારમાં કમાનારા સભ્યનું અચાનક મૃત્યુ થાય તો આખો પરિવાર થોડા સમય માટે રઝળી પડે છે. આ સ્થિતિમાં આવા લોકોને રાહત આપવા માટે સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) શરૂ કરી છે.
આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ વીમાનો લાભ મેળવી શકે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ વાર્ષિક માત્ર 436 રૂપિયાનું પ્રીમિયમ ભરીને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મેળવી શકે છે. આ રકમ વ્યક્તિના મૃત્યુ બાદ પરિવાર કે નોમિનીને આપવામાં આવે છે. ચાલો જાણીએ કે, આ યોજનામાં કોણ અરજી કરી શકે છે અને કેવી રીતે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.