બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / victim of cyber fraud sancharsaathi gov in what is chakshu how it work
Last Updated: 10:49 AM, 5 March 2024
સામાન્ય લોકોને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે સોમવારથી ચક્ષુ અને DIP મંચથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સાઈબર ઠગ ફોન પર ફસાવવાની કોશિશ કરી રહ્યો હોય અથવા શંકાસ્પદ કોલ અને મેસેજ આવતો હોય તો તેની ફરિયાદ ચક્ષિ મંચ પર કરવાની રહેશે. ફરિયાદ કરવાની સાથે જ પોલીસ અને બેન્ક સક્રિય થઈ જશે અને થોડા કલાકમાં કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
કયા પ્રકારના સાયબર ક્રાઈમની ફરિયાદ થઈ શકે?
ADVERTISEMENT
સાયબર ક્રાઈમની ફરિયાદ કેવી રીતે કરવી?
ADVERTISEMENT
નંબર બ્લોક કરી દેવામાં આવશે- ફરિયાદ કરવાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવશે. ચક્ષુ પોર્ટલ પર જે નંબરની જાણકારી આપવામાં આવી હશે, તેની તપાસ કરવામાં આવશે અને તે નંબર બ્લોક કરી દેવામાં આવશે.
છેતરપિંડીની જાણકારી- કેન્દ્રીય સંચાર મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, ચક્ષુ મંચ પર બેન્ક, તથા અન્ય સંસ્થાઓ પણ છેતરપિંડીની જાણકારી આપી શકે છે.
વધુ વાંચો: તમારી જાણ બહાર Aadhaar Cardનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? આ રીતે કરો ચેક
ADVERTISEMENT
અજાણ્યા નંબર પરથી કોલ રોકવા માટે દંડ- રજિસ્ટ્રેશન વગરના ફોન નંબર પરથી બિઝનેસને લગતા કોલ કરવાને કારણે ભવિષ્યમાં ગંભીર કાર્યવાહી થઈ શકે છે. આ પ્રકારના કોલ પર દંડ ફટકારવા માટે યોગ્ય પગલા લેવા માટે તૈયાર છે. ઉપરાંત દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.