ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPI પર હવે લાગશે ચાર્જ, પરંતુ સામાન્ય માણસે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે
6 ફોટો ગેલેરી
Last Updated: 09:43 PM, 15 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
રેલ્વે ટિકિટ, પેટ્રોલ પંપ, વીમો અને ટેલિકોમ જેવી આવશ્યક સેવાઓ માટે ટકાવારી આધારિત ફી વસૂલવાને બદલે ₹5 નો ફ્લેટ MDR નક્કી કરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે જો તમે UPI દ્વારા ₹2,000 થી વધુની ચુકવણી કરો છો (પછી ભલે તે ₹2,500 માટે પેટ્રોલ રિફિલિંગ કરતા હોય અથવા ₹50,000 નો વીમા પ્રીમિયમ ચૂકવતા હોય) તો વેપારીને ₹5 નો નિશ્ચિત ચાર્જ લાગશે. આ નિશ્ચિત દર ખર્ચને સ્થિર રાખે છે, જેનાથી કોઇ અપ્રત્યક્ષ બોજ ગ્રાહકના ખિસ્સા પર નહી પડે.
6/6
રિઝર્વ બેંક અને સરકારના સ્પષ્ટ નિયમો છે કે MDR એ વેપારીના વ્યવસાયિક કામગીરીનો ભાગ છે. જો કોઈ વેપારી બિલિંગ સમયે વધારાની ફી માંગે છે, અને કહે છે કે તેઓ UPI દ્વારા ચૂકવણી કરી રહ્યા છે અને તેથી તેણે 0.4% વધુ ચૂકવવા પડશે, તો ગ્રાહકો બેંક અથવા અધિકારીઓને ફરિયાદ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ