ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / વંદે ભારતની બ્રેકિંગ સિસ્ટમથી બ્રેક લગાવતાં જ બને છે વીજળી, ઊર્જા બચત સાથે ફરી ટ્રેન ચલાવવામાં થાય છે ઉપયોગ!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / વંદે ભારતની બ્રેકિંગ સિસ્ટમથી બ્રેક લગાવતાં જ બને છે વીજળી, ઊર્જા બચત સાથે ફરી ટ્રેન ચલાવવામાં થાય છે ઉપયોગ!

Last Updated: 05:45 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vande Bharat: વંદે ભારતમાં ઘણી સુવિધાઓ સામેલ છે, પરંતુ તેની સૌથી વિશિષ્ટ સુવિધા તેની બ્રેકિંગ સિસ્ટમમાં રહેલી છે, જે 30% સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે, અને આ વીજળીનો ઉપયોગ ટ્રેનને ચલાવવા માટે થઈ શકે છે.

1/5

photoStories-logo

1. વંદે ભારત ખાસીયત

વંદે ભારત ટ્રેન ભારતીય રેલવે નેટવર્કમાં ઝડપથી વિસ્તરી રહી છે. તે દેશભરના મોટાભાગના રૂટ પર ચાલે છે. તેની ડિઝાઇન અને વૈભવી સુવિધાઓ સાંભળી હશે અથવા જોઈ હશે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેનમાં બ્રેકિંગ સિસ્ટમ પણ ખૂબ જ કમાલની છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ

વંદે ભારત ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ કારની જેમ જ કામ કરે છે, અને ટ્રેનમાં વપરાતી બ્રેકિંગ સિસ્ટમથી સંપૂર્ણપણે અલગ છે. આ સિસ્ટમ ઇલેક્ટ્રો-ન્યુમેટિક ડિસ્ક બ્રેક્સનો ઉપયોગ કરે છે. આ બ્રેક્સ વ્હીલ્સની બાજુમાં નહી પણ સાથે લગાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વંદે ભારત ટ્રેન

તેની બ્રેકિંગ સિસ્ટમ વીજળી દ્વારા સંચાલિત છે, જે ખૂબ જ ઝડપથી કામ કરે છે અને બ્રેક લગાવતાની સાથે જ અસર દેખાવા લાગે છે. આ બ્રેકિંગ સિસ્ટમ ટ્રેનમાં વપરાતી સિસ્ટમ જેવી જ છે, જેમા ડિસ્ક અને ડ્રમ બ્રેક્સ લાગેલ હોય છે. આ જ કારણ છે કે વંદે ભારત ટ્રેન અન્ય ટ્રેનો કરતાં વધુ સુરક્ષિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કટોકટીમાં આ સિસ્ટમ ટ્રેનને કેવી રીતે રોકે છે?

વંદે ભારત ટ્રેનમાં એવી સિસ્ટમ છે જે કટોકટીમાં ટ્રેનને સરળતાથી રોકી શકે છે. તેમાં કારમાં જોવા મળતી ઇમરજન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ (EBD) છે. આ સિસ્ટમ કટોકટીમાં કોઈપણ સમસ્યા વિના હાઇ-સ્પીડ ટ્રેનને રોકી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ સિસ્ટમ વીજળી ઉત્પન્ન કરે છે

વંદે ભારત ટ્રેનમાં ઇલેક્ટ્રિક મોટરને બ્રેકિંગ દરમિયાન જનરેટર તરીકે ચલાવી શકાય છે. ટ્રેનના પૈડા મોટરને ફેરવે છે, જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી રેલ્વેની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પાછી આપી શકાય છે અથવા જરૂર મુજબ વાપરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Energy Saving Vande Bharat Railway News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ