સંબોધન / PM મોદી આજે રાત્રે 8 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, લૉકડાઉન મુદ્દે કરી શકે છે જાહેરાત

PM Modi  addressee nationa today 8 pm

દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. આ સાથે જ ગઈકાલે પીએમ મોદીના રાજ્યના સીએમ સાથે થયેલી મીટિંગમાં 4 રાજ્યોએ લોકડાઉનને લંબાવવાની માંગણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ