બ્રેકિંગ ન્યુઝ
VTV / passenger train service standard operating procedures delhi station lockdown home ministry
Last Updated: 03:38 PM, 11 May 2020
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ...
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લોકડાઉન વચ્ચે 12 મેથી રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત ટ્રેન દિલ્હીથી દેશના 15 શહેરો માટે ઉપડશે, આ માટે ટિકિટ બુકિંગ આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.જો કે, રેલવે મંત્રાલય દ્વારા હજી સુધી નિયમોની સૂચિ જારી કરવામાં આવી નથી, આવી સ્થિતિમાં મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે.

ADVERTISEMENT
આ સેવાઓ જે શહેરો માટે શરૂ કરવામાં આવી છે તેમાં ડિબ્રુગઢ, અગરતલા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ મધ્ય, અમદાવાદ અને જમ્મુ તાવીનો સમાવેશ થાય છે.
અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન જુઓ ક્યાં-ક્યાં રોકાશે?
ADVERTISEMENT
અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે. આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે. અમદાવાદથી દિલ્હી જતી વખતે સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી કનોટ એમ આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.