Health Tips / નવરાત્રી દરમિયાન ફૉલો કરો આ ડાયટ પ્લાન, 9 દિવસ બાદ આપોઆપ ઘટી જશે વજન

Navratri diet plan that can help you lose weight

જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખીને પણ વજન ઘટાડી શકો છો. આ દરમિયાન તમારે કેલેરીથી બચવું જોઇએ. વધારે પડતું તળેલું કે ગળ્યું ખાવાથી ઉપવાસ દરમિયાન વજન વધે છે. એટલે કે જો થોડી સમજણ સાથે ઉપવાસમાં ખાવાનું ખાવામાં આવે તો વજન ઘટશે સાથે જ તંદુરસ્તી પણ જળવાઇ રહેશે. વ્રતમાં કઇ રીતે ફાળાહાર કરવો તેની માહિતી હોવી જરૂરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ