બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળશે, દિવાળી પર આ સરકારી સ્કીમમાં કરો અરજી
Last Updated: 06:19 PM, 16 October 2025
દેશના નાના અને મધ્યમ ખેડૂતો માટે કેન્દ્ર સરકારે શરૂ કરી છે એક એવી યોજના, જે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપશે. તેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000ની પેન્શન મળશે. હાલ ઘણા ખેડૂતો આ યોજના સાથે જોડાઈ પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
જો 60 વર્ષની ઉંમર પછી ખેડૂતનું અવસાન થાય છે, તો તેમની પત્નીને દર મહિને ₹1,500ની પેન્શન મળશે.
ADVERTISEMENT
આ યોજનામાં જોડાવા માટે ખેડૂતો પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જલ્દી-જલ્દી ચૂકવવા માંગો છો પર્સનલ લોન? તો જાણી લો બેંક વાઇઝ મળતી સુવિધા
ADVERTISEMENT
દિવાળી સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે. આ અવસરે જો ખેડૂત આ યોજનામાં રોકાણ શરૂ કરે, તો વૃદ્ધાવસ્થામાં તેમને ખાતરીભર્યો આવક સ્ત્રોત મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.