બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / make your ayushman health card from ration card
Last Updated: 02:42 PM, 28 February 2024
કેન્દ્ર સરકાર આર્થિકરૂપે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકોને હેલ્થ કવરેજ આપવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. લાભાર્થી સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજ કરાવી શકે છે. જે રેશનકાર્ડમાં 6 અથવા તેનાથી વધુ સભ્યો હોય તેઓ ઘરે બેઠા મોબાઈલથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
ADVERTISEMENT
આ યોજના માટે પાત્રતા ધરાવતા લોકોને સરકાર તરફથી આયુષ્માન કાર્ડ જાહેર કરવામાં આવે છે. કાર્ડની મદદથી લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આરોગ્ય મંત્રાલય અનુસાર ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ આયુષ્માન કાર્ડના લાભાર્થી છે. ઉત્તરપ્રદેશમાં 4.83 કરોડથી વધુ લોકોનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યું છે. સૌથી વધુ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓની સંખ્યામાં મધ્યપ્રદેશ બીજા નંબર પર આવે છે, જ્યાં 3.75 કરોડ લોકો અને મહારાષ્ટ્રમાં 2.39 કરોડ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. રેશનકાર્ડથી આયુષ્માન હેલ્થ કાર્ડ કેવી રીતે બની શકે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આયુષ્માન હેલ્થ કાર્ડ
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.