બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / make your ayushman health card from ration card
Manisha Jogi
Last Updated: 02:42 PM, 28 February 2024
કેન્દ્ર સરકાર આર્થિકરૂપે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકોને હેલ્થ કવરેજ આપવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. લાભાર્થી સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજ કરાવી શકે છે. જે રેશનકાર્ડમાં 6 અથવા તેનાથી વધુ સભ્યો હોય તેઓ ઘરે બેઠા મોબાઈલથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
આ યોજના માટે પાત્રતા ધરાવતા લોકોને સરકાર તરફથી આયુષ્માન કાર્ડ જાહેર કરવામાં આવે છે. કાર્ડની મદદથી લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આરોગ્ય મંત્રાલય અનુસાર ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ આયુષ્માન કાર્ડના લાભાર્થી છે. ઉત્તરપ્રદેશમાં 4.83 કરોડથી વધુ લોકોનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યું છે. સૌથી વધુ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓની સંખ્યામાં મધ્યપ્રદેશ બીજા નંબર પર આવે છે, જ્યાં 3.75 કરોડ લોકો અને મહારાષ્ટ્રમાં 2.39 કરોડ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. રેશનકાર્ડથી આયુષ્માન હેલ્થ કાર્ડ કેવી રીતે બની શકે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આયુષ્માન હેલ્થ કાર્ડ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh