દિવાળી 2019 / ચોખાની ખીરને બદલે બનાવી લો આ સ્પેશ્યિલ ખીર, ધનતેરસની પૂજામાં લક્ષ્મીજી થશે પ્રસન્ન

Make Apple Kheer Insted Of Traditional Rice Kheer For Dhanteras Pooja

આવતીકાલે દિવાળીના તહેવારોમાં મહત્વના દિવસ તરીકે ગણાતો એવો ધનતેરસનો દિવસ ઉજવાશે. ધનતેરસના દિવસે જેટલું મહત્વ મા લક્ષ્મીજીની પૂજાનું હોય છે એટલું જ મહત્વ માતાજીને ધરાવવામાં આવતા થાળનું પણ હોય છે. મોટાભાગે આપણે ત્યાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આમ પણ આપણા દરેક તહેવાર મિષ્ઠાન વગર અધૂરા ગણાય છે. માતાજીના થાળની સાથે-સાથે દરેકનું મોંઢું પણ મીઠું કરાવવું જ પડે છે. તો બસ આજે જ નોંધી લો આ સરસ પરંપરાગત ખીરથી અલગ ખીરની રેસિપી. આ રેસિપીથી ભગવાન તો પ્રસન્ન થશે જ અને સાથે પરિવાર જનોને પણ એક અલગ ટેસ્ટ ચાખવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ