ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:27 PM, 18 September 2026
1/7
ઘરની સુંદરતા વધારવા અને વાતાવરણને સકારાત્મક બનાવવા માટે છોડ લગાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં છોડનું વિશિષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ, યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર રાખવામાં આવેલા છોડ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જોકે, વાસ્તુશાસ્ત્રમાં એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેટલાક છોડને સીધા જમીન કે ફ્લોર પર રાખવાને બદલે સ્ટેન્ડ અથવા ઊંચા સ્થાન પર રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં આર્થિક તંગી દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
2/7
મની પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને સીધા ફ્લોર પર મૂકવાને બદલે કોઈ ઊંચા સ્ટેન્ડ કે ટેબલ પર રાખવો જોઈએ. વાસ્તુ મુજબ મની પ્લાન્ટની વેલ ક્યારેય નીચે જમીન તરફ ન લટકવી જોઈએ, પરંતુ તેને ઉપરની દિશામાં આગળ વધવા દેવી જોઈએ. તેનાથી ઘરમાં આર્થિક ઉન્નતિ થાય છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ