બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જુલાઈમાં ટ્રેનો રદ, સાથે બદલાયા અનેક રૂટ, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરનારાઓ ખાસ નોંધ રાખે
Last Updated: 01:29 PM, 13 July 2026
ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવ્યા પછી, મોટાભાગના મુસાફરો એમ માની લે છે કે તેમણે માત્ર મુસાફરીના દિવસે રેલવે સ્ટેશન પર પહોંચવાનું છે અને ટ્રેન તેમને સમય પર તેમારા સ્થાન સુધી પહોંચાડી દેશે. જોકે, રેલવે ઘણીવાર સંચાલન સંબંધી અનિવાર્ય કારણોસર ટ્રેનો રદ કરે છે અથવા તેમના રૂટમાં ફેરફાર કરે છે. જો મુસાફરોને આવા ફેરફારો વિશે સમયસર માહિતી ન મળે, તો તેમને ભારે અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
જો તમે આવનારા દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોય, તો કૃપા કરીને નોંધ લો કે વારાણસી ડિવિઝનના ગોરખપુર કેન્ટ-ઉનાઉલા રેલ સેક્શન પર 'પેચ ડબલિંગ' માટે 'નોન-ઇન્ટરલોકિંગ'નું કામ નિર્ધારિત કરવામાં આવ્યું છે. પરિણામે, કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને અન્ય ટ્રેનોના રૂટમાં ફેરફાર (ડાયવર્ટ) કરવામાં આવશે. આ કામગીરી માટે 16 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન ટ્રાફિક બ્લોક અમલમાં રહેશે.
આ ટ્રેનોને બીજા રસ્તે ચલાવવામાં આવશે
ADVERTISEMENT
રેલવેએ આ ટ્રેનો રદ કરી
ADVERTISEMENT
આ પણ વાંચોઃ SOUથી લઇને ચાર જ્યોતિર્લિંગ સુધી..., EMI સાથે IRCTCની 'ભારત ગૌરવ ટ્રેન' કરાવશે જોરદાર સફર
ADVERTISEMENT
યાત્રીઓને જરુરી સલાહ
જો તમે પણ આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોય, તો સ્ટેશન પર પહોંચ્યા પછી કોઈ પણ મુશ્કેલી કે સમયનો બગાડ ટાળવા માટે અગાઉથી જ તમારી ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ તપાસી લો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.