આજનો શુભ અંક 3 છે અને આજના દિવસે ઓમ નારાયણાય નમ: મંત્રનો જાપ કરવાથી અને પીપળે દૂધ સાંકર મિશ્રિત જળ ચઢાવવાથી ફાયદો થાય છે. તો આજના દિવસે મેષ અને કુંભ રાશિના જાતકોએ વાહન અને મશીનથી સંભાળવું.
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.30 થી 2.12 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
શું કરવું? : પીપળે દૂધ સાંકર મિશ્રિત જળ ચઢાવવું
શું ના કરવું? : અકારણ ક્રોધથી પિતૃઓની પ્રાપ્ત થાય અવકૃપા
આજનો મંત્ર : ઓમ નારાયણાય નમ:
આજનું દાન : સફેદ વસ્ત્રોનું દાન કરવું