Health Tips / ચહેરા પર નિખાર જોઇતો હોય તો અજમાવો આ આયુર્વેદિક ઉપાય

 Health tips skincare for a home must try

ઠંડીની સીઝનમાં વાળ અને ત્વચા જ્યારે ડ્રાય થઇ જાય ત્યારે તેલ માલિશ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર નાભિ શરીરની તમામ ક્રિયાઓને નિયંત્રિત કરે છે. નાભિમા તેલ લગાવવાથી સુંદર ત્વચાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.

બ્રેકિંગ ન્યૂઝ