ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હાલ દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ટામેટાના ભાવ વધતા ગયા છે. હાલ માર્કેટમાં ટામેટા આશરે 80 રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યા છે. તેમ છતાં ટામેટાના વેચાણમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ આજે અમે તમને અહીં જણાવીએ છીએ ટામેટા ખાવાથી થતી નુકસાન વિશે...
ADVERTISEMENT
એસિડીટી કરી શકે છે
ટામેટાની પ્રકૃતિ અમ્લીય હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. એના વધારે સેવનથી એસિડીટી થાય છે અને એનાથી છાતીમાં બળતરા થવાની ફરિયાદ થવા લાગે છે.

ADVERTISEMENT
ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર
ટામેટામાં કેટલાક એવા કેરોટેનૉયડ્સ હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે. કાચા ટામેટા ખૂબ વધારે ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. પથરીના રોગીઓને પણ ડૉક્ટર ટામેટા ખાવાની ના પાડે છે.
પેટમાં દુખાવો અને ગેસ
ટામેટા વધારે ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઇ જાય છે, એનાથી છુટકારો મેળવવા માટે લોકોને બાદમાં દવાઓ પર પૈસા નાંખવા પડે છે.
ADVERTISEMENT
પથરી થવાનું જોખમ
ટામેટાના બીજ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. જો તમે ટામેટા સલાડમાં ખાઇ રહ્યા છો તો પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા બીજ તમારા શરીરમાં જાય. સરળતાથી આ બીજ સરળતાથી પચતા નથી અને કિડનીમાં પથરીનું કારણ બને છે.
ADVERTISEMENT
શરીરથી દુર્ગંધ આવે છે
ટામેટાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે. ટામેટામાં ટરપીન્સ નામનું એક તત્વ મળી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો