સારા સમાચાર / લૉકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય : સોમવારથી આ લોકોના ખાતામાં રૂ. 1000 સીધા જમા કરશે

 coronavirus in Gujarat CMO Ashwinikumar press conference

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ