આચારસંહિતા / આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ CM રૂપાણીએ કરી નાંખ્યું આ કામ

CM rupani has been done this work before effect of acharsanhita

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે શપથગ્રહણ કરનાર 3 મંત્રીઓને ખાતા ફાળવ્યા હતા. જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણનો રાજ્યકક્ષાનો પ્રભાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન, નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટિર ઉદ્યોગનો રાજ્યકક્ષાનો હવાલો સોંપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ