બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Central Government announced assistance SC-ST OBC students Scholarship
ADVERTISEMENT
સાંસદ અને નેતાઓએ શિષ્યવૃત્તિની જાહેરાત અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. જેનાથી દલિત સમાજના વિદ્યાર્થીઓને લાભ મળશે કેન્દ્ર સરકારે કુલ 59 હજાર કરોડની રકમનું પેકેજ જાહેર કર્યું છે. તો આ યોજના હેઠળ કુલ 15 કરોડ જેટલા રૂપિયા રાજ્ય સરકારને મળતા હતા, જેમાં હવે ગુજરાતને 80 કરોડ જેટલી રકમ મળશે. જેનાથી આ સમાજના લોકોને ફાયદો મળશે. પૈસા ના અભાવે ઘણા બાળકોને અભ્યાસ છોડી દેવો પડતો હતો. હવે સહાય વધતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે સાથે અભ્યાસ સાહિત્ય સહિતની બાબતે આ સહાયમાંથી લાભ વિદ્યાર્થીઓને મળશે.
અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો લેવાયોઃ સાંસદ કિરીટ સોલંકી
ADVERTISEMENT
કિરીટ સોલંકીએ કહ્યું હતું કે, PMએ હમણાં મહત્વનો નિણર્ય લીધો છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો લેવાયો છે. અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ ઉચ્ચ અભયાસ કરી શકતા નહોતા. અભ્યાસ છોડી દેતા વિધાર્થીઓ માટે મહત્વનો નિણર્ય લેવાયો છે. 59 હજાર કરોડ રૂપિયા વિધાર્થીઓને ફાળવવામાં આવે છે.
Live: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil https://t.co/dUsQTeuohq
— BJP Gujarat (@BJP4Gujarat) January 6, 2021
ADVERTISEMENT
રૂપાણી સાહેબે પત્ર દ્વારા રજુઆત કરી હતીઃ CR પાટીલ
ADVERTISEMENT
શિષ્યવૃતિની જાહેરાત મુદ્દે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું કે, આ યોજનાની જાહેરાતથી મોટા પ્રમાણમાં લાભ થશે. ઉચ્ચ શિક્ષણ માટે અસરકાર નીવડશે. લોકહિત માટેનો મહત્વનો નિણર્ય કર્યો છે. રૂપાણી સાહેબે પત્ર દ્વારા રજુઆત કરી હતી. માગણી દ્વારા સરકારે મહત્વની જાહેરાત કરી છે. 14 રાજ્યોમાં પોસ્ટ મેટ્રિક વ્યવસ્થા બંધ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.