બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / 29 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, હવામાન વિભાગે નવરાત્રીમાં જાહેર કર્યું યલો એલર્ટ
7 ફોટો ગેલેરી
Last Updated: 06:37 AM, 24 September 2025
1/7
2/7
24 સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને સુરત અને વડોદરામાં સૌથી વધુ વરસાદની આગાહી છે.
3/7
25 સપ્ટેમ્બરે વરસાદનું જોર થોડું ઓછું થશે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વધુ રહેશે.
4/7
5/7
6/7
7/7
29 સપ્ટેમ્બરે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીનાં ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. એટલે નવરાત્રીના છેલ્લા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ સાફ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ